ધાર્મિક માલવિયાની પત્નીએ કહ્યું-મેં ચૂંટણીમાં દાવેદારી નથી કરી:મોનાલી હિરપરા સેન્સ આપી ગયાનો સુરત શહેર AAP પ્રમુખ ભંડેરીએ દાવો કરતા રાજકારણ ગરમાયું હતું
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 (મોટાવરાછા-અમરોલી – કઠોર) અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પાછળનું મુખ્ય કારણ છે…
ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ
ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી…
ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવતો
ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાંથી માનવતાને હચમચાવી નાખતી એક એવી ઘટના સામે આવી છે, જે સાંભળીને કોઈપણ સંવેદનશીલ વ્યક્તિની આંખોમાં આંસુ આવી જાય. જ્યાં એક દીકરી પોતાને સૌથી સુરક્ષિત…
અમદાવાદ: બારેજામાં પ્રેમ પ્રકરણ અને હારના વિવાદે લીધો પરિણીતાનો જીવ, પ્રેમી-પતિ અને સાસુ સહિત 4ની ધરપકડ
અમદાવાદના બારેજા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પરિણીતાએ પ્રેમ પ્રકરણ અને પોતાની સગી બહેને પહેરવા માટે આપેલા સોનાના હારના વિવાદમાં ફસાઈને ઘઉંમાં નાખવાની ઝેરી દવા ગટગટાવીને…
CBSE બોર્ડ 12મા ધોરણની પરીક્ષામાં 88.39% વિદ્યાર્થીઓ પાસ થયા
CBSE 12મા બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. 42લાખથી વધુ વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. ગયા વર્ષે પણ પરીક્ષાનું પરિણામ 13મેના રોજ જાહેર થયું હતું. CBSE 10th 12th Results…
કરજણ તાલુકામાં નેશનલ હાઈવે-48 પર શિવ વાડી મંદિર નજીક કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નેશનલ હાઈવે-48 પર શિવ વાડી મંદિર નજીક કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, સ્થાનિક લોકોની જાણ બાદ…
કોમર્સ ફેકલ્ટી ખાતે ધુળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી
કોમર્સ ફેકલ્ટી ખાતે ધુળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી સંસ્કારી નગરીની શાન ગણાતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી આજે રંગોના મહેરામણમાં ડૂબેલી જોવા મળી હતી. હોળીના પવિત્ર પર્વ બાદ આજે ધુળેટી પર્વ…
અયપ્પા મંદિરમાં ઉજવાતો ‘પોંગાલા મહોત્સવ’ એ માત્ર એક ધાર્મિક વિધિ નથી
અયપ્પા મંદિરમાં ઉજવાતો ‘પોંગાલા મહોત્સવ’ એ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ તે સ્ત્રી શક્તિ, અખૂટ શ્રદ્ધા અને સમુદાયની એકતાનું ભવ્ય પ્રતીક છે. કેરળની પવિત્ર ભૂમિ પરથી ઉતરી આવેલી આ…
વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં મહાકાય મગરનું અચાનક આગમન, રહેવાસીઓમાં ભયનો માહોલ
વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં આજે સવારે એક ચોંકાવનારી ઘટના ઘટી જ્યારે અચાનક એક મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં દેખાયો. આ અણધારી ઘટનાએ સ્થાનિક લોકોને આશ્ચર્યમાં મુકવા સાથે ભયभीત પણ કર્યા. ફતેહગંજ, જે…
બંગલોમાં ચાલી રહેલી દારૂની મહેફિલમાં પોલીસનો દરોડો 15 યુવકો ઝડપાયા
વડોદરા : શ્રાવણ મહિનો શરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે કેટલાક લોકો શ્રાવણ શરૂ થતા પહેલા દારૂની મેહફીલો માણી રહ્યા છે. આવી જ એક દારૂની મહેફિલ…









