વડોદરા નામદાર કોર્ટમાં નવા એડવોકેટ હાઉસનું ઉદ્ઘાટન: વકીલો માટે સુવિધામાં વધારો

વડોદરા નામદાર કોર્ટમાં નવા એડવોકેટ હાઉસનું ઉદ્ઘાટન: વકીલો માટે સુવિધામાં વધારો

વડોદરા નામદાર કોર્ટ સંકુલમાં નવા એડવોકેટ હાઉસનું ઉદ્ઘાટન થવાથી વકીલોને કાર્ય કરવા માટે અત્યાધુનિક અને સુવિધાજનક વાતાવરણ પ્રાપ્ત થયું છે. આ નવું ભવન વકીલોની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તેવી જરૂરિયાતને પૂર્ણ કરે છે અને તેમને વધુ સારી રીતે ન્યાયિક પ્રક્રિયામાં યોગદાન આપવા સક્ષમ બનાવશે.
વડોદરા જિલ્લા અદાલતમાં પ્રેક્ટિસ કરતા વકીલોની સંખ્યા સતત વધી રહી હતી, અને હાલનું એડવોકેટ હાઉસ તેમની જરૂરિયાતો પૂરી કરવા અપૂરતું સાબિત થઈ રહ્યું હતું. જૂની ઇમારતમાં જગ્યાનો અભાવ, બેઠક વ્યવસ્થાની મર્યાદાઓ કારણે વકીલોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નવા અને વિશાળ એડવોકેટ હાઉસની આવશ્યકતા હતી જે આજે ઉદ્દઘાટન કરી શરૂ કરાયું

  • Related Posts

    ધાર્મિક માલવિયાની પત્નીએ કહ્યું-મેં ચૂંટણીમાં દાવેદારી નથી કરી:મોનાલી હિરપરા સેન્સ આપી ગયાનો સુરત શહેર AAP પ્રમુખ ભંડેરીએ દાવો કરતા રાજકારણ ગરમાયું હતું

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 (મોટાવરાછા-અમરોલી – કઠોર) અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પાછળનું મુખ્ય કારણ છે…

    ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ

    ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી…

    error: Content is protected !!