પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન: ગુજરાતી સુગમ સંગીતના સ્વરનો સૂર્યાસ્ત
પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ 15 ઓગસ્ટ, 1934ના રોજ ખેડા જિલ્લાના ઉત્તરસંડામાં થયો હતો અને તેમને 2017માં `પદ્મશ્રી` ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ સાથે ગુજરાત સરકારે તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત…
રાજકોટની ગોપાલ નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ
પૂંઠા-તેલ, વેફર અને પાપડના જથ્થાને કારણે આગ વધુ ભડકી, કામદારોમાં નાસભાગ, ફાયરનો મેજર કોલ જાહેર કરાયો; ત્રણને સામાન્ય ઈજા રાજકોટની મેટોડા GIDCમાં આવેલી ગોપાલ નમકીનની ફે્ક્ટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ…
દિવ્યાંગ જનોને પગભર બનાવવાનો ઉમદા હેતુ દિવ્યાંગજનોને ઉપયોગી સ્વરોજગારી કીટ વિતરણ કરાતા આનંદિત થયા.
રાષ્ટ્રિય અંધજન મંડળ દ્વારા આજરોજ તા 11/12/24 નાં દિવ્યાંગજનો પગભર બને તેવા હેતુથી સ્વરોજગાર કીટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા અને લાભ લીધો…
શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલ ખાતે વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો.
શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલ ખાતે વાર્ષિક રમોતત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સતત અભ્યાસ પછી વિદ્યાર્થીઓ માનસિક રીતે પ્રફુલ્લિત બને સાથે તેઓમાં…
કરજણ માલોદ થી નારેશ્વર તરફ જવાનો રસ્તો બિસ્માર બનતા વાહનચાલકો અને પરીક્રમા વાસીઓ માટે આફત બનતા ભારે મુશ્કેલી નો સામનો કરી રહ્યાં છે.
કરજણ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વરને જોડતા પાલેજ-નારેશ્વર રોડના માલોદ થી નારેશ્વર સુધીના રોડની હાલત તદ્દન બિસ્માર અને ઉબડખાબડ બની જતાં વાહનચાલકોનો સમય, શક્તિ અને ઇંધણનો વેડફાટ અને વાહનોના સ્પેરપાર્ટને ભારે…
આજનું રાશિ ભવિષ્ય: 11 December
મેષ આપે આપની જીદ છોડવાનો પ્રયાસ કરવો ૫ડશે. દિવસની શરૂઆતમાં આપનું જીદ્દી વલણ આપની નજીકના સ્વજનો સાથેના સંબંધો બગાડે એવી શક્યતા છે. ૫રિવારના સભ્યોમાં મનદુ:ખ થાય. વૃષભ આપના મૂડી સ્વભાવના…
કરજણ શિવ વાડી ના મહંત શ્રી ભોલેગીરી બાપુની શિવવાડી મંદિરના પટાગંણ માં સમાધિ અપાઈ.
ગત રોજ ને. હા. નં. ૪૮ પર આવેલા શિવવાડી ના મહંત શિરોમણી હઠયોગી એવા પ. પૂ. મહંત શ્રી ભોલેગીરી બાપુ જે ગઈ કાલે બ્રહ્મલિન થયાં તેમને આજ રોજ શિવવાડી મંદિર…
નવા આવેલા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ચાર્જ સંભાળ્યો
વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે કેતન જોશી દ્વારા આજે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો થોડા દિવસ અગાઉ સરકારી અધિકારીઓ ની બદલી કરવામાં આવી હતી જેમાં વડોદરા મહાનગર પાલિકા ના ડેપ્યુટી.…
દવાના ઓવરડોઝને કારણે 18 વર્ષીય યુવકનું મોત યુવકને નશાકારક દવાનું ઈન્જેક્શન આપ્યા બાદ મોત કંપાઉન્ડર મિત્ર પાસેથી પ્રિન્સે મેળવ્યો હતો દવાનો ડોઝ સમગ્ર મામલે ઇસનપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ…
સસ્પેન્ડેડ પાર્થ બ્રહ્મભટ્ટ સહિત 10 ઉમેદવારે ચીફ ફાયર ઓફિસર માટે ઇન્ટર્વ્યૂ આપ્યાં
પાલિકામાં ચીફ ફાયર ઓફિસરની ખાલી માટે ખંડેરાવ માર્કેટ ખાતે ઉમેદવારોનાં ઇન્ટરવ્યૂ યોજાયાં હતાં. જેમાં વડોદરા ફાયરબ્રિગેડમાંથી સસ્પેન્ડ કરાયેલા પાર્થ બ્રહ્મભટ્ટ અને અમદાવાદ ફાયરમાંથી ટર્મિનેટ કરાયેલા અનિરુદ્ધસિંહ ગઢવી સહિત 10 ઉમેદવારોએ…