અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થામાં ફરજ બજાતા કર્મચારીઓને છૂટા કરાતા ત્રણ દિવસથી કલેકટર કચેરી બહાર ધરણા કરી રહ્યા છે

વડોદરા શહેરમાં માનવતા મરી પરવારી હોય તેમ સ્પષ્ટ પણે લાગી રહ્યું છે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં કોરોના સમયમાં કે પછી પુરની પરિસ્થિતિમાં સેવા આપી નાગરીકોને કે મધ્યાનભોજન બનાવીને શાળાઓમાં પહોંચાડનાર અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થામાં ફરજ બજાવતા કર્મચારીઓને વહારે  હાલ કોઈ નથી

હાલમાં  કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે ત્યારે આજે સત્તત ત્રણ દિવસથી છૂટા કરાયેલ મહિલા અને પુરુષ કર્મચારીઓ વડોદરા  કલેકટર શ્રી કચેરી ખાતે ધરણાં કરીને કડકડતી ઠંડીમાં ઝઝૂમી રહ્યા છે સંબંધીતો સુધી પોતાનો અવાજ પહોંચે અને તેઓને ન્યાય મલે તેવા તેઓ પ્રયત્ન કરી રહ્યા છે આ તમામ કર્મચારીઓને ફરજ પર પરત લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. સામાજિક કાર્યકર કમલેશ પરમાર  પણ આ કર્મચારીઓના પડખે આવ્યા છે અને આ મામલે સંબંધીતો સામે  રોષ ઠાલવી કર્મચારીઓની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લવાય તેવી માંગણી કરી હતી

  • Related Posts

    શિનોર તાલુકાના માંજરોલ ગામે પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર ભૂવા ના પુત્ર ની શિનોર પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    એક તરફ સમગ્ર દેશભરમાં ડિજિટલ ક્રાંતિની વાતો કરવામાં આવી રહી છે.તો બીજી તરફ ગુજરાતમાં અંધશ્રદ્ધાના થતાં ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પણ એક ઘટના સામે…

    એક પ્રયાસ ચકલી બચાવવાના સૂત્ર સાથે લોકોને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

    વડોદરા શહેરના મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટના પ્રમુખની સ્વર્ગસ્થ માતૃશ્રીની ઉતરક્રિયા દરમિયાન એક પ્રયાસ ચકલી બચાવવાના સૂત્ર સાથે લોકોને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના મેરી આસ્થા મેરા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!