આજે ચંપાષષ્ઠી નિમિત્તે શહેરના આર.વી.દેસાઇ રોડ સ્થિત પૌરાણિક ખંડોબા મંદિર ખાતે લઘુરુદ્ર તેમજ ભગવાન ખંડોબાના લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે

શહેરના આર.વી.દેસાઇ રોડ ખાતે અંદાજે અઢીસો વર્ષ જૂનું ખંડોબા ભગવાનનું મંદિર આવેલું છે.મહારાષ્ટ્રિયન સમાજના ભગવાન એવા ખંડોબાના આજે ચંપાષષ્ઠી નિમિત્તે લગ્ન થાય છે છેલ્લા પાંચ દિવસથી ભગવાન ખંડોબાના લગ્નની વિવિધ તૈયારીઓ તથા વિધિ કરવામાં આવી રહી છે.

 

ગતરોજ રાજવી પરિવારના મહારાણી રાધિકારાજે ગાયકવાડની ઉપસ્થિતિમાં હલ્દી સહિતની વિધિનો કાર્યક્રમ યોજાયો હતો આજે ચંપાષષ્ઠી નિમિત્તે મંદિરમાં લઘુરુદ્ર અભિષેક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સાંજે પાંચ વાગ્યે શ્રી બોલાઇ આઇ મંદિરથી વરઘોડો નિકળશે અને ખંડોબાના મંદિર ખાતે સાજે સાત વાગ્યાની આસપાસ ભગવાન ખંડોબાના લગ્નની વિધિ યોજાશે જેમાં રાજવી પરિવાર તથા મહારાષ્ટ્રિયન સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે

  • Related Posts

    શિનોર તાલુકાના માંજરોલ ગામે પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર ભૂવા ના પુત્ર ની શિનોર પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    એક તરફ સમગ્ર દેશભરમાં ડિજિટલ ક્રાંતિની વાતો કરવામાં આવી રહી છે.તો બીજી તરફ ગુજરાતમાં અંધશ્રદ્ધાના થતાં ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પણ એક ઘટના સામે…

    એક પ્રયાસ ચકલી બચાવવાના સૂત્ર સાથે લોકોને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

    વડોદરા શહેરના મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટના પ્રમુખની સ્વર્ગસ્થ માતૃશ્રીની ઉતરક્રિયા દરમિયાન એક પ્રયાસ ચકલી બચાવવાના સૂત્ર સાથે લોકોને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના મેરી આસ્થા મેરા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!