આજે ચંપાષષ્ઠી નિમિત્તે શહેરના આર.વી.દેસાઇ રોડ સ્થિત પૌરાણિક ખંડોબા મંદિર ખાતે લઘુરુદ્ર તેમજ ભગવાન ખંડોબાના લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે

શહેરના આર.વી.દેસાઇ રોડ ખાતે અંદાજે અઢીસો વર્ષ જૂનું ખંડોબા ભગવાનનું મંદિર આવેલું છે.મહારાષ્ટ્રિયન સમાજના ભગવાન એવા ખંડોબાના આજે ચંપાષષ્ઠી નિમિત્તે લગ્ન થાય છે છેલ્લા પાંચ દિવસથી ભગવાન ખંડોબાના લગ્નની વિવિધ તૈયારીઓ તથા વિધિ કરવામાં આવી રહી છે.

 

ગતરોજ રાજવી પરિવારના મહારાણી રાધિકારાજે ગાયકવાડની ઉપસ્થિતિમાં હલ્દી સહિતની વિધિનો કાર્યક્રમ યોજાયો હતો આજે ચંપાષષ્ઠી નિમિત્તે મંદિરમાં લઘુરુદ્ર અભિષેક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સાંજે પાંચ વાગ્યે શ્રી બોલાઇ આઇ મંદિરથી વરઘોડો નિકળશે અને ખંડોબાના મંદિર ખાતે સાજે સાત વાગ્યાની આસપાસ ભગવાન ખંડોબાના લગ્નની વિધિ યોજાશે જેમાં રાજવી પરિવાર તથા મહારાષ્ટ્રિયન સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે

  • Related Posts

    માંજલપુર સ્પંદન ચાર રસ્તા પાસે વારંવાર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાવાના મુદ્દે સ્થાનિક અગ્રણી દ્વારા રોડ પર સ્નાન કરવાની ચીમકી.ઉચ્ચારી હતી

    વડોદરાના શાસકો વહીવટી તંત્ર વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરે છે પણ વાસ્તવિક ધરાતલ પર તેઓ  લોકોને  શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી પણ નથી આપી શકતા એક તરફ બુલેટ…

    દબાણ શાખા દ્વારા વહીવટી વોર્ડ 15માં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી

    વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વહીવટી વોર્ડ 15માં સમાવિષ્ટ વિસ્તાર ઉમા ચાર રસ્તા ટીપી ત્રણ દંતેશ્વર ફાઈનલ પ્લોટ નંબર 248 ની ઓપન સ્પેસ ની અંદરના દબાણોમાં 14 જેટલા યુનિટના દબાણો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Hack Haberip stresserfeatures car Deneme Bonusu
    error: Content is protected !!