ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી ની જન્મ જયંતીના અવસરે નવલખી મેદાનથી એક ભવ્ય શોભાયાત્રા નું આયોજન કર્યું હતું.

આજે વડોદરામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે નવલખી મેદાનથી આજના વિશેષ અવસરે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનો પ્રારંભ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ કરાયો હતો રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. નવલખી મેદાનથી રેલી જૂની કલેકટર કચેરી પહોંચી ગાયકવાડ શાસનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ ફરજ નિભાવી હતી તે સ્મૃતિભવન જૂની કલેકટર કચેરી ખાતે રેલી પહોંચી હતી જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને સલામી અપાઇ હતી ત્યાંથી રેલી સયાજીબાગ સંકલ્પ ભૂમિ ખાતે પહોંચી હતી જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને પુષ્પાંજલિ અર્પી સલામી આપી રેલીનું સમાપન થયું હતું સમગ્ર આયોજન સંદર્ભે ભરત બાબા દ્વારા માહિતી આપી હતી

  • Related Posts

    શિનોર તાલુકાના માંજરોલ ગામે પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર ભૂવા ના પુત્ર ની શિનોર પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    એક તરફ સમગ્ર દેશભરમાં ડિજિટલ ક્રાંતિની વાતો કરવામાં આવી રહી છે.તો બીજી તરફ ગુજરાતમાં અંધશ્રદ્ધાના થતાં ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પણ એક ઘટના સામે…

    એક પ્રયાસ ચકલી બચાવવાના સૂત્ર સાથે લોકોને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

    વડોદરા શહેરના મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટના પ્રમુખની સ્વર્ગસ્થ માતૃશ્રીની ઉતરક્રિયા દરમિયાન એક પ્રયાસ ચકલી બચાવવાના સૂત્ર સાથે લોકોને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના મેરી આસ્થા મેરા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!