વડોદરા મહાનગર પાલિકા દ્વારા મેયરના હસ્તે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

 

ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે વડોદરા ના કમાટીબાગ ખાતે સંકલ્પ ભૂમિ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વડોદરા મહાનગર પાલિકા દ્વારા મેયર પિન્કીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ
ડો.જયપ્રકાશ સોની સાંસદ ડો.હેમાંગ જોશી સહિત મહાનુભાવો, ભાજપના અગ્રણીઓ અનુસૂચિત જાતિ મોરચાના અગ્રણીઓ ઉપસ્થિત રહી ડો.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવ દ્વારા છાસ વિતરણ કરવામાં આવ્યું હતું.

  • Related Posts

    ખેડૂત અને તેના પુત્રને માર મારતા પોલીસે ચાર શંકાસ્પદોને ઝડપ્યા

    જીન માલિક અને તેનો પુત્ર ફરાર બંનેને પકડવા પોલીસની ત્રણ ટીમ કામે લાગી ખેડૂતોમાં આક્રોશ આદોલનની ચીમકી નસવાડી, સંખેડા છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના હાંડોદ ખાતે જગદંબા જીનમાં ખેડૂત અને તેના પુત્રને…

    વડોદરામાં આજથી ચેસ ટૂર્નામેન્ટ, ભારતના 10 ગ્રાન્ડ માસ્ટર ભાગ લેશે

    વડોદરા,શનિવાર વડોદરા શહેરમાં તા.૯ ફેબુ્રઆરીથી તા.૧૩ ફેબુ્રઆરી દરમિયાન ૩૪મી પેટ્રોલિયમ સ્પોર્ટસ પ્રમોશન બોર્ડ ઈન્ટર યુનિટ ચેસ અને કબડ્ડી સ્પર્ધાનું આયોજન ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ટાઉનશિપ ખાતે કરવામાં આવ્યું છે.ચેસ સ્પર્ધામાં ભારતના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!